શુભાંશુ શુક્લાને અવકાશમાં લઇ જતું મિશન ફરી એકવાર મોકૂફ
શુભાંશુ શુક્લાને અવકાશમાં લઇ જતું મિશન ફરી એકવાર મોકૂફ
Blog Article
ભારતના શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ લોકોને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર લઈ જનારા એક્સિઓમ-૪ અવકાશ મિશનનું પ્રક્ષેપણ બુધવારે ફરી મુલતવી રાખવામાં આવ્યું હતું, આ વખતે સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટમાં ટેકનિકલ સમસ્યાને સુધારવા માટે મિશન મોકૂફ રખાયું હતું. આ મિશનની નવી તારીખ જાહેર કરાઈ ન હતું.